આદિવાસી ન્યુઝ

આદિવાસી ન્યુઝ

આદિવાસી સંસ્કૃતિને જાળવવા VNSGUમાં રાજ્યનું પ્રથમ આદિવાસી સંગ્રહાલય બનાવાશે

સંગ્રહાલયમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, કલા, પોશાક અને જીવનશૈલી પ્રદર્શિત કરાશે સ્ટાર્ટઅપથી રોજગારનું સર્જન પણ કરાશે આદિવાસી સંસ્કૃતિને લુપ્ત થતી અટકાવી […]

આદિવાસી ન્યુઝ

માંડવીના ઉમરખડી ગામમાં પ્રથમ પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉમરખડી ગામમાં યુવાઓ માટે એક મહત્વપૂર્ણ પગલુ લેવામાં આવ્યું છે. અહીંના યુવાઓ સમયનો યોગ્ય ઉપયોગ કરીને

આદિવાસી ન્યુઝ

શ્રી વી.એમ.પારગીના અવસાનથી ગુજરાત રાજ્યના આદિવાસી સમુદાયમાં ઘેરા શોકની લાગણી.. ચાલો જાણીએ એમની પ્રેરણાદાયી જીવનયાત્રા

નિવૃત ADGP અને આદિવાસી સમુદાયના અગ્રણી સમાજ સેવક, બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદના મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી વી.એમ.પારગી (IPS)

આદિવાસી ન્યુઝ

:: જાહેર આમંત્રણ :: વાલોડ ખાતે 3 જાન્યુઆરી 2025 ના રોજ ડૉ. જયપાલસિંહ મુંડા જન્મજયંતિ ઉજવણી થશે

જોહાર જય આદિવાસી ડૉ. જયપાલસિંહ મુંડા જન્મજયંતિ ઉજવણી સમિતિ . (ભારત આદિવાસી સંવિધાન સેના, લાઈબ્રેરી આદિવાસી ગૃપ , આદિવાસી સમાજ-ગુજરાત)

આદિવાસી ન્યુઝ

આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી દ્વારા ઝઘડિયાની દુષ્કર્મ પીડિતાને શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજાશે

ઝગડીયા ખાતે 10 વર્ષ ની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની હતી ત્યાર બાદ દીકરીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી

આદિવાસી ન્યુઝ

વાલિયા તાલુકાના હોલાકોતર ગામે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી

વાલિયા તાલુકાના હોલાકોતર ગામે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી: 23 ડિસેમ્બર 2024 આદિવાસી વિસ્તારમાં દિવસે દિવસે લાઇબ્રેરી નું પ્રમાણ વધી રહ્યું

આદિવાસી ન્યુઝ

બણભા દેવ થાનક ખાતે સાફસફાઇ અભિયાન યોજાયું

બણભા દેવ થાનક ખાતે સાફસફાઇ અભિયાન યોજાયું: માંગરોળ તાલુકામાં આવેલ બણભા દેવ થાનક આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે,

આદિવાસી ન્યુઝ

નાની ભટલાવ ગામની લાયબ્રેરીમાં અભ્યાસ કરી 11 જેટલા વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાયા

બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામમાં બનાવવામાં આવેલ લાયબ્રેરી જેમાં ગામના સહિત અન્ય ગામોના યુવાનો સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીઓ કરવા માટે આવે

Scroll to Top