આદિવાસી સંસ્કૃતિને જાળવવા VNSGUમાં રાજ્યનું પ્રથમ આદિવાસી સંગ્રહાલય બનાવાશે
સંગ્રહાલયમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, કલા, પોશાક અને જીવનશૈલી પ્રદર્શિત કરાશે સ્ટાર્ટઅપથી રોજગારનું સર્જન પણ કરાશે આદિવાસી સંસ્કૃતિને લુપ્ત થતી અટકાવી […]
સંગ્રહાલયમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, કલા, પોશાક અને જીવનશૈલી પ્રદર્શિત કરાશે સ્ટાર્ટઅપથી રોજગારનું સર્જન પણ કરાશે આદિવાસી સંસ્કૃતિને લુપ્ત થતી અટકાવી […]
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉમરખડી ગામમાં યુવાઓ માટે એક મહત્વપૂર્ણ પગલુ લેવામાં આવ્યું છે. અહીંના યુવાઓ સમયનો યોગ્ય ઉપયોગ કરીને
નિવૃત ADGP અને આદિવાસી સમુદાયના અગ્રણી સમાજ સેવક, બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદના મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી વી.એમ.પારગી (IPS)
જોહાર જય આદિવાસી ડૉ. જયપાલસિંહ મુંડા જન્મજયંતિ ઉજવણી સમિતિ . (ભારત આદિવાસી સંવિધાન સેના, લાઈબ્રેરી આદિવાસી ગૃપ , આદિવાસી સમાજ-ગુજરાત)
ઝગડીયા ખાતે 10 વર્ષ ની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની હતી ત્યાર બાદ દીકરીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી
વાલિયા તાલુકાના હોલાકોતર ગામે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી: 23 ડિસેમ્બર 2024 આદિવાસી વિસ્તારમાં દિવસે દિવસે લાઇબ્રેરી નું પ્રમાણ વધી રહ્યું
બણભા દેવ થાનક ખાતે સાફસફાઇ અભિયાન યોજાયું: માંગરોળ તાલુકામાં આવેલ બણભા દેવ થાનક આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે,
બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામમાં બનાવવામાં આવેલ લાયબ્રેરી જેમાં ગામના સહિત અન્ય ગામોના યુવાનો સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીઓ કરવા માટે આવે